Wednesday 24 April 2013

મહાન લોકોના અનુભવની ૧૬ વાતો:

1- ગુણ: ન હોય તો રૂપ વ્યર્થ છે.

2- વિનમ્રતા: ન હોયતો વિદ્યા વ્યર્થ છે.

3- ઉપયોગ: ન આવે તો ધન વ્યર્થ છે.

4- સાહસ: ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5- ભૂખ: ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ: ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર: ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8- ગુસ્સો: અકલને ખાઈ જાય છે.

9- અંહકાર: મનને ખાઈ જાય છે.

10- ચિંતા: આયુને ખાઈ જાય છે.

11- રિશ્વત: ઇન્સાફને ખાઈ જાય છે.

12- લાલચ: ઇમાનને ખાઈ જાય છે.

13- દાન: કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14- સુંદરતા: લજ્જા(લાજ) વગરની વ્યર્થ છે.

15- દોસ્ત: ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16- ચહેરો: માણસની કિમત તેની સૂરતથી નહીં પણ
સીરત ગુણોથી લગાવવી જોઈએ.

No comments:

Post a Comment